Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના વ્યાપારીઓએ પુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી…

Share

ભરૂચ નગરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ રંગઉપવન શોપિંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓએ આજરોજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ત્રણે શોપિંગ સેન્ટરો બંધ થતાં પાંચબત્તી વિસ્તારમાં આજરોજ ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વેપારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે.

Advertisement


Share

Related posts

બનાસકાંઠા -ડીસાના જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરના 15 દુકાનોના તાળા તૂટયાં…,

ProudOfGujarat

વન અને જંગલો બચાવવા ના હેતુ થી ચેરિટી કામ અર્થે ફંડ એકત્ર માટે રીક્ષા લઇ ભારત પ્રવાસે નીકળેલ ન્યુઝીલેન્ડ ની મહિલાઓ ભરૂચ ખાતે આવી પહોંચી હતી.

ProudOfGujarat

ભરૂચ : કુરચણ ગામની શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષિકા દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝરનું વિતરણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!