Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના વ્યાપારીઓએ પુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી…

Share

ભરૂચ નગરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ રંગઉપવન શોપિંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓએ આજરોજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ત્રણે શોપિંગ સેન્ટરો બંધ થતાં પાંચબત્તી વિસ્તારમાં આજરોજ ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વેપારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે.

Advertisement


Share

Related posts

નર્મદા જીલ્લા આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય અમિત વસાવા ભાજપાથી કરાયા સસ્પેન્ડ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : cds બિપિન રાવત સહીત અન્ય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!