Proud of Gujarat
FeaturedGujarat

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

Share

ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ ચાર રસ્તા ચકલા,કતોપોર બજાર,દાંડિયા બજાર વગેરે વિસ્તારમાં આવેલ અનાજ-કરિયાણાની દુકાનો બંધ રહી હતી અને વ્યાપારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે અનાજ-કરિયાણા એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ પંથકમાં અનાજ કરિયાણાની દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી.

Advertisement

Share

Related posts

પાવાગઢમાં વાહનોનીઆજ મધ્યરાત્રિથી ‘નો એન્ટ્રી’ : ભક્તો માટે દોડશે 24 કલાક બસો

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઇ વસાવાની જીત….

ProudOfGujarat

પૂર્વ કેબિનેટ મંત્રીની ભાજપમાં ઘર વાપસી : દારૂ બંધી કાઢી નાખે તો ૧૮૨ સીટ આવી જાય, ખુમાનસિંહ વાંસિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!