Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

Share

આજરોજ તા 21-2-2019 ના રોજ ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં તારીખ 14-2-2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા આ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય રૂપે ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા ભરૂચના કલેકટર શ્રી ને રૂપિયા 41100નો ચેક અર્પણ કરાયો હતો અને જિલ્લા કલેકટર દ્વારા આ સહાય શહીદોના પરિવારજનો સુધી જલ્દી પહોંચાડે તેવી વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે યુવાનો દ્વારા પક્ષીઓને પાણી પીવા કુંડા મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ જૈન સોશિયલ ગૃપ દ્વારા ધરડા ઘર ખાતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!