Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

Share

આજરોજ તા 21-2-2019 ના રોજ ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં તારીખ 14-2-2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા આ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય રૂપે ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા ભરૂચના કલેકટર શ્રી ને રૂપિયા 41100નો ચેક અર્પણ કરાયો હતો અને જિલ્લા કલેકટર દ્વારા આ સહાય શહીદોના પરિવારજનો સુધી જલ્દી પહોંચાડે તેવી વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!