Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

Share

આજરોજ તા 21-2-2019 ના રોજ ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં તારીખ 14-2-2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા આ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય રૂપે ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા ભરૂચના કલેકટર શ્રી ને રૂપિયા 41100નો ચેક અર્પણ કરાયો હતો અને જિલ્લા કલેકટર દ્વારા આ સહાય શહીદોના પરિવારજનો સુધી જલ્દી પહોંચાડે તેવી વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગણેશ ઉત્સવનું આયોજન કરી રહેલા અમદાવાદીઓએ આ પ્રકારના નિયમોનું કરવું પડશે પાલન.

ProudOfGujarat

ભરૂચનાં બાદશાહી મસ્જીદ નજીક રમજાન માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

વડોદરા : 28 વર્ષથી SRP માં ફરજ બજાવતા જવાને સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારી આપઘાત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!