Proud of Gujarat
FeaturedGujarat

લોક અદાલતનું આયોજન…

Share

ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના કેસો મુકવામાં આવશે.આ લોક અદાલતનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : એકલવ્ય ગ્રૂપ કોલેજીસ ખાતે ટીબી ના લક્ષણો અને સારવાર વિશે સમજુતી અપાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલિકા સહિત ગ્રાહકો ઝડપાયા

ProudOfGujarat

વડોદરામાં યુવતીને લગ્નની લાલચ આપી બિલ્ડરે દુષ્કર્મ આચર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!