Proud of Gujarat
FeaturedGujarat

લોક અદાલતનું આયોજન…

Share

ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના કેસો મુકવામાં આવશે.આ લોક અદાલતનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં એનએસયુઆઈની ડ્રગ્સ વિરોધી રેલી, પરવાનગી ન હોઈ પોલીસે રોકતાં ઘર્ષણ

ProudOfGujarat

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામના ખેડૂતને ચાર અજાણ્યા શખ્સોએ બેંકમાં ખેડૂતને વાતોમાં ભોળવી નજર ચુકવીને ખેડૂત પાસે રહેલા થેલામાંથી રૂપિયા 50,000 ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે આ અંગે ગોધરા A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!