Proud of Gujarat
FeaturedGujarat

લોક અદાલતનું આયોજન…

Share

ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના કેસો મુકવામાં આવશે.આ લોક અદાલતનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણની થીમ પર લેસર શો કરાતા પ્રવાસીઓ ખુશખુશાલ.

ProudOfGujarat

ભરૂચ : તૌકતે વાવાઝોડા બાદ સેફ એન્ડ સિક્યોર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેર તેમજ હાઇવે ઉપર લગાવવામાં આવેલ કેમેરાઓની દિશા બદલાઇ : તંત્ર નિંદ્રામા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ભગાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!