Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

Share

બનાવ અંગેની લોકચર્ચા મુજબ જાણવા મળેલ માહિતી આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાલિઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં ચાર જેટલા કામદારો ઘાયલ થયા હતા.ઘાયલ તમામ કામદારોને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ આગ કયા કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઇ નથીઃતો બીજી તરફ જીઆઇડીસી પોલીસે પણ મામલા ની નોંધ લઇ સમગ્ર ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૩૦૭ ગામ તળાવો તથા ૧૫૩ ચેકડેમો લોકભાગીદારીથી ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ચોરામલ અને ગઢબોરિયાદ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!