Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

Share

બનાવ અંગેની લોકચર્ચા મુજબ જાણવા મળેલ માહિતી આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાલિઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં ચાર જેટલા કામદારો ઘાયલ થયા હતા.ઘાયલ તમામ કામદારોને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ આગ કયા કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઇ નથીઃતો બીજી તરફ જીઆઇડીસી પોલીસે પણ મામલા ની નોંધ લઇ સમગ્ર ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે નવી વસાહત વિસ્તારમાં ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાનો હુમલો. 

ProudOfGujarat

પાલેજ – પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમ દસ દિવસથી બંધ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મદદનીશ ઇજનેરને ખોટુ બીલ બનાવવાનું દબાણ કરાયું હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!