Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના જૂની સુરવાડી ગામમાં દસથી બાર જેટલા ચોરોએ આતંક મચાવ્યો એક જ પરિવારને ઘરમાં ગોંધી ત્રણથી ચાર જેટલી ડીપી ચોર ફરાર…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જુના સુરવાડી ગામ માં ગઈકાલ રાત્રે દરમિયાન આઠ થી દસ જેટલા પરિવાર ગઈકાલ રાત્રે દરમિયાન 8 થી ૧૦ જેટલા ચોરોએ એક જ પરિવાર ના સભ્યોને માર મારી ત્રણથી ચાર જેટલી ડીપી ચોરી ફરાર થઈ ગયા હતા હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરિવારજનોના કહેવા મુજબ સુરવાડી ગામમાં અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર શ્રી પણ અહીંયા ગામમાં મુલાકાત લેવા આવ્યા હતા ક્યારે પણ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે અહીંયા પોલીસની જરૂર છે કારણ કે અહીંયા વારંવાર ચોરીઓના બનાવ બનતા રહે છે અને કલેકટરશ્રીએ પણ પોલીસને જણાવ્યું હતું કે આ ગામમાં સૌથી વધારે પોલીસ પેટ્રોલિંગ થવું જોઈએ તો પણ આજદિન સુધી આ ગામમાં પોલીસ પેટ્રોલિંગ થતું નથી પરિવારજનોના જણાવ્યા મુજબ અહીંયા કોઈપણ પ્રકારની સુરક્ષા લાગતી નથી એ વહેલા તકે આ ગામમાં પોલીસ પેટ્રોલીંગ વધારે અને પરિવારજનોને સુરક્ષા આપે તેવી માંગણી કરી રહ્યા છે હાલ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાની તપાસ કરી ચોરોને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

ProudOfGujarat

ભરૂચમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઇ બોર્ડ મીટિંગ.

ProudOfGujarat

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!