Proud of Gujarat
FeaturedGujarat

એક તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગામમાં પડેલો કચરો આજે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતામાં નિષ્ફળ ગઈ હોય તેવું બતાવી રહ્યું છે…

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા ના નામ પર લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ ખુલ્લો પડેલ કચરો આજે પણ સાબિત કરી રહ્યો છે કે અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં આજે પણ નિષ્ફળ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement


Share

Related posts

ગાંધીનગર-રાજયમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ – કચ્છના અંજાર અને ગાંધીધામમાં 4 ઈંચ નોંધાયો…..

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળ્યો

ProudOfGujarat

સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારની મોટી કાર્યવાહી, કર્લીઝ ક્લબ પર ચાલ્યું બુલડોઝર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!