Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા મતવિસ્તારમાં સરકારની લાપરવાહીથી મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મરવાનો દાવો…

Share

દિનેશભાઈ અડવાણી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મુંગા પ્રાણી માટે ફાળવી હોય એવું કહી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં એક મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો સરકારની લાપરવાહી થી મૃત્યુ પામી રહી છે એવું જીવદયાપ્રેમી કૌશિક ભાઈ પરમાર દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે હાલ અંકલેશ્વરના વોર્ડ નંબર ત્રણ મત વિસ્તાર આવેલ એક ગાયનો મૃત્યુ સરકારની લાપરવાહી થયું હોય તેવું જાણવા મળ્યું હતું જ્યારે કૌશિક ભાઈ પરમાર ના જણાવજો મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મૃત્યુ પામે છે અને ગૌરક્ષકો પણ કોઈપણ જાતની સહાય કરતા નથી નેતાઓ પણ ફક્ત અને ફક્ત ગાય માતાને પોતાની વોટ બેંક માટે સાચવી રાખી છે ત્યારે બીજી તરફ હજારો-લાખોની સંખ્યામાં મુંગા પ્રાણી મળી રહ્યા છે હાલ હવે જોવાનું રહ્યું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગાયો માટે કઈ વિચારવામાં આવશે ખરી કે પછી આવી જ પરિસ્થિતિઓ સર્જાતી રહેશે.

Advertisement


Share

Related posts

માંગરોળમાં એક વર્ષથી મામલતદારની નિમણૂક નહીં કરતા કામો ખોરંભે પડયા.

ProudOfGujarat

વડોદરામાં ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડેપગે.

ProudOfGujarat

જામનગર એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું કોંગી અગ્રણીઓ દ્વારા કરાયું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!