Proud of Gujarat
FeaturedGujarat

અર્પણ ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞ સમિતિ દ્વારા સહાય અપાય…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચની નામાંકિત એવી અર્પણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવુતિઓ થાય છે. જેના એક ભાગ રૂપે અર્પણ ફાઉન્ડેશનના કર્તા-હર્તાઓએ સેવાયજ્ઞ સમિતિને વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સહાય કરી હતી.જેમાં મસાલા ,અનાજ,અને રૂપિયા ૮૦૦૦ના ચેકનો સમાવેશ થાય છે.અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અને ગરીબોને જમણ અને અન્ય સેવાઓ મફતમાં આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

દિલ્હીમાં સુરક્ષિત નથી દીકરીઓ, યુવતી પર એસિડ એટેકનો વધુ એક કિસ્સો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ સવારે બે અલગ અલગ ચેન તોડવાની ધટના બની.

ProudOfGujarat

નડિયાદ રેલ્વે સ્ટેશન પર બેભાન મુસાફરને રેલ્વે કર્મી એ કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!