Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

Share

વિનોદભાઈ પટેલ

હાલ દિન-પ્રતિદિન ભરૂચ અંકલેશ્વર મા ટ્રેનની અડફેટમાં મૃત્યુ પામવાના બનાવો ખૂબ માત્રામાં વધી રહ્યા છે જેમાં બેથી ત્રણ દિવસ પહેલા અંકલેશ્વરમાં એક જ દિવસની અંદર ત્રણ જેટલા ઇસમોને ટ્રેનની અડફેટમાં આવી જતા મૃત્યુ પામ્યા હતા ત્યારે ફરી એકવાર આજરોજ અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આ યુવાન નું નામ મહેશભાઈ ગોકુળભાઈ વસાવા રહે અંકલેશ્વર સુરવાડી ગામ રહેતો હોય અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો જેવો આજરોજ અંકલેશ્વર સુરવાડી ગામ ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું યુવાને આત્મહત્યા કરી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી યુવાનની ડેડબોડી નો કબજો લઇ અંકલેશ્વર રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

Advertisement


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

ProudOfGujarat

લીંબડી તાલુકાના પરાલી ગામે આવેલ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકનુ એકાએક હદય હુમલાથી મોત નિપજયું.

ProudOfGujarat

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વહેલી સવારે ફોટા રીક્ષા અને ટુ-વ્હીલર પર જતા ઈસમોની બેગ લિફ્ટિંગ કરનાર આરોપીને ખરવર નગર બ્રિજ પાસે ઝડપી પાડી ૬૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!