Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે આવેલ લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા કોઇપણ જાતની રોકટોક વિના છેલ્લા ઘણા સમયથી કેમિકલ વાળી પ્લાસ્ટીકની બેગ ધોઈ પ્રદુષિત પાણી આમલાખાડીમાં ઠલવાઈ રહ્યું હોવાનું નજરે પડી રહું છે.આ અંગે પર્યાવરણ પ્રેપીઓએ અનેકવાર જી.પી.સી.બી અને તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલા નહી ભરાતા માથાભારે ભંગારીઓ બેફામ બન્યા છે.આ ભંગારીયા કેમીકલયુક્ત પ્લાસ્ટિક બેગ ધોઈ દુષિત પાણી આમલાખાડીમાં અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે છોડી નદીને પ્રદુષિત કરી રહ્યા છે.ત્યારે આવા બેજબદાર ભંગારીયાઓ સામે જી.પી.સી.બી.ક્યારે પગલા લેશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

ProudOfGujarat

ભરૂચ ના ચાવજ ગામ આવેલ ઝૂલનશાહ પીર ની દરગાહ નું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું……

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા 48 ઉપર આવેલ પરિવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!