Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે આવેલ લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા કોઇપણ જાતની રોકટોક વિના છેલ્લા ઘણા સમયથી કેમિકલ વાળી પ્લાસ્ટીકની બેગ ધોઈ પ્રદુષિત પાણી આમલાખાડીમાં ઠલવાઈ રહ્યું હોવાનું નજરે પડી રહું છે.આ અંગે પર્યાવરણ પ્રેપીઓએ અનેકવાર જી.પી.સી.બી અને તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલા નહી ભરાતા માથાભારે ભંગારીઓ બેફામ બન્યા છે.આ ભંગારીયા કેમીકલયુક્ત પ્લાસ્ટિક બેગ ધોઈ દુષિત પાણી આમલાખાડીમાં અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે છોડી નદીને પ્રદુષિત કરી રહ્યા છે.ત્યારે આવા બેજબદાર ભંગારીયાઓ સામે જી.પી.સી.બી.ક્યારે પગલા લેશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ઢાળ પાસે બોલેરો કાર ના ચાલકે સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા દુકાનો અને વાહનો ને અડફેટે લીધા હતા ..

ProudOfGujarat

પનોલી માં થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો…

ProudOfGujarat

ભરૂચ-આદિવાસી સ્મશાનની કંપાઉન્ડ વોલની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!