Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર આ મકાન ભરચક બજાર વિસ્તારમાં હોવાથી બજારમાં હજારો લોકો અવર-જવર કરતા હોય છે અને દુકાનદારોના ગેરકાયદેસર દબાણના લીધે મોટી ઘટના બની હોવા છતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશ કરી શકતી નથી. ત્યારે સરકાર આવા ગેરકાયદેસર દબાણને દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

હાંસોટી ખારવા સમાજ ભરૂચ દ્ધારા કોરોના વાયરસથી બચવા લેમન–ટીનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 નાં રોજ અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં નવ તાલુકાઓનાં દલિત સમાજનાં આગેવાનો દ્વારા હાથરસમાં બનેલી ઘટનામાં સંડોવાયેલાઓને ફાંસીની માંગ સાથે માંગરોળનાં નાયબ મામલતદાર મયુરભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!