Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર આ મકાન ભરચક બજાર વિસ્તારમાં હોવાથી બજારમાં હજારો લોકો અવર-જવર કરતા હોય છે અને દુકાનદારોના ગેરકાયદેસર દબાણના લીધે મોટી ઘટના બની હોવા છતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશ કરી શકતી નથી. ત્યારે સરકાર આવા ગેરકાયદેસર દબાણને દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: નામાંકન પ્રક્રિયા શરૂ, હજુ સુધી એકપણ ફોર્મ નોંધાયું નથી

ProudOfGujarat

પંચમહાલ : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ લેખક જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!