Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં આવેલ શ્રી અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે કમલેશ બારોટના ભવ્ય લોકડાયરાનું આયોજન અંબિકાનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ લોકડાયરાનું આયોજન શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભક્તજણ ઉપસ્થિત રહ્યા હતા.કોકિલ કંઠ મહેક તથા કમલેશ બારોટ દ્વારા ભવ્ય લોકગીતો રજુ કરીને વાતાવરણ ભક્તિમય કરી દીધું હતું.આ લોક્ડાયરાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આગાહી કોલ્ડવેવમાં વધારો નોંધાશે

ProudOfGujarat

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

પહેલીવાર ‘ રાંચી કોન્ટેસ્ટ ’ થકી છોટાઉદેપુરનાં યુવાનો ક્રાંતિવીર બિરશા મુંડાની જન્મભૂમિ પર પગ મૂકી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!