Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં આવેલ શ્રી અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે કમલેશ બારોટના ભવ્ય લોકડાયરાનું આયોજન અંબિકાનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ લોકડાયરાનું આયોજન શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભક્તજણ ઉપસ્થિત રહ્યા હતા.કોકિલ કંઠ મહેક તથા કમલેશ બારોટ દ્વારા ભવ્ય લોકગીતો રજુ કરીને વાતાવરણ ભક્તિમય કરી દીધું હતું.આ લોક્ડાયરાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ ના બાયપાસ ચોકડી માર્ગ ઉપર ગત રોજ સર્જાયેલ અકસ્માત ની ઘટના માં એક મહિલા ના મોત બાદ લોકો ના આક્રોશ ને લઇ તંત્ર એક્શન માં આવ્યું હતું.

ProudOfGujarat

લીંબડી ઓનેસ્ટ હોટલ નજીક રીક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!