Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:આજરોજ દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૮૫માં વાર્ષિક પાટોત્સવની પુર્ણાહુતીનો કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

શ્રી વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૮૫માં વાર્ષિક પાટોત્સવ તથા શ્રીમદ સત્સંગોજીવન સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તારીખ ૮-૫-૨૦૧૯ થી ૧૪-૫-૨૦૧૯ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ તારીખ ૧૪-૫-૨૦૧૯ના રોજ ૧૮૫માં વાર્ષિક પાટોત્સવની પુર્ણાહુતીનો કાર્યક્રમ યોજાયો હતો.આજરોજ સવારે ૯ કલાકે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બપોરના ૧૨ કલાકે અન્નકૂટ આરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

ProudOfGujarat

વડોદરા એમ.એસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વ્હાલુ ગામની સીમમાં આધેડ વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!