Proud of Gujarat
FeaturedGujaratTechnology

ભરૂચ-નંદેલાવ રોડ પર મયુર પાર્ક સોસાયટીમા ખાનગી મોબાઇલ કંપની દ્વારા ટાવર ઉભું કરાતા વિરોધ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ મયુર પાર્ક સહિત ૩ થી ૪ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મોબાઇલ ટાવર દૂર કરવા અંગે રજૂઆત કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાનગી કંપનીના મોબાઇલ ટાવરના કારણે સ્થાનિક રહીશોના આરોગ્યને નુકશાન થાય તેવા સંકેતો છે.જેના પગલે રહીશોએ સોસાયટી વિસ્તાર માંથી ટાવર દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અત્રે નોંધવું રહ્યું કે મોબાઈલ ટાવરમાં વપરાતા સિગ્નલમાં રેડિએશન હોવાથી મનુષ્યના આરોગ્ય માટે નુકશાનકારક છે.આ રેડિએશન ના લીધે ચકલીઓ લુપ્ત થવાના આરે છે.

Advertisement


Share

Related posts

લીંબડીમાં નિર્માણાધીન જૈન દેરાસર પરથી મજૂરનો પગ લપસતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

દહેજમાં ૪૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરુ કરવા સીએમ-પીએમને પત્ર

ProudOfGujarat

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી પુનઃ વધવાની શક્યતાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!