Proud of Gujarat
FeaturedGujaratTechnology

ભરૂચ-નંદેલાવ રોડ પર મયુર પાર્ક સોસાયટીમા ખાનગી મોબાઇલ કંપની દ્વારા ટાવર ઉભું કરાતા વિરોધ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ મયુર પાર્ક સહિત ૩ થી ૪ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મોબાઇલ ટાવર દૂર કરવા અંગે રજૂઆત કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાનગી કંપનીના મોબાઇલ ટાવરના કારણે સ્થાનિક રહીશોના આરોગ્યને નુકશાન થાય તેવા સંકેતો છે.જેના પગલે રહીશોએ સોસાયટી વિસ્તાર માંથી ટાવર દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અત્રે નોંધવું રહ્યું કે મોબાઈલ ટાવરમાં વપરાતા સિગ્નલમાં રેડિએશન હોવાથી મનુષ્યના આરોગ્ય માટે નુકશાનકારક છે.આ રેડિએશન ના લીધે ચકલીઓ લુપ્ત થવાના આરે છે.

Advertisement


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને વિતરણ કરાયા.

ProudOfGujarat

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું.

ProudOfGujarat

વાગરાનાં દહેજથી માતાથી રિસાઈને આમોદ પિતાનાં ઘરે જતા કિશોર સાથે ટ્રક ચાલકે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરી છોડી દીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!