Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

અંકલેશ્વર શહેરમાં આવેલ LIC ઓફીસ ખાતે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

વિનોદભાઇ પટેલ

“વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે અંકલેશ્વર શહેરમાં આવેલ એલ.આઈ.સી ની મુખ્ય શાખા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રાહકો અને કર્મચારીઓ સાથે મળીને શાખાના મેનેજર ડી.આર.સિંહ દ્વારા તમાકુની વિવિધ પ્રોડક્ટને ડસ્ટબિનમાં નાખી સળગાવી દેવામાં આવી હતી અને તમાકુથી જીવલેણ કેન્સર થાય છે જેથી તમાકુનું સેવન ન કરવા અપીલ કરી હતી.સદર કાર્યક્રમમાં વિજયસિંહ ખરચીયા અને કર્મચારીઓ તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

બળાત્કારનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાઈરસ પછી નવો રોગ મ્યુકર માઈકોસિસનો પગ પેસારો થયો.

ProudOfGujarat

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!