Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું .

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વરની ઓએનજીસી ઓફીસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શીખ ધર્મના અનુયાયીઓએ આવી આકરી ગરમીમાં રાહદારીઓને સરબતનું વિતરણ કર્યું હતું.સદર કાર્યક્રમમાં શીખ સમાજના સભ્યો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ નગરમાં પૂરના પાણી પ્રવેશતા થયેલ પારાવાર તબાહી, કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્તોની લીધી મુલાકાત.

ProudOfGujarat

પંચમહાલના ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે શ્યામપ્રસાદ મુર્ખજીની જન્મદિવસની ઉજવણી

ProudOfGujarat

ગોધરા : વોર્ડ નં. 11 નાં વિસ્તારમાં સ્થાનિકોનો આક્રોશ…રોડ નહીં તો વોટ નહીંનાં બેનરો લાગ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!