Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું .

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વરની ઓએનજીસી ઓફીસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શીખ ધર્મના અનુયાયીઓએ આવી આકરી ગરમીમાં રાહદારીઓને સરબતનું વિતરણ કર્યું હતું.સદર કાર્યક્રમમાં શીખ સમાજના સભ્યો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપળા : ગરુડેશ્વરના લીમખેતર ગામે પરણીતાને ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરી.

ProudOfGujarat

બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા ગામે વીજળી પડતા ૩૧ વર્ષીય યુવકનું ગંભીર રીતે દાઝી જતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!