Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

Share

દિનેશભાઇ અડવાણી

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત અંડરબ્રિજ મેન્ટેનન્સ અને રીપેરીંગ કાર્યના કારણે તારીખ 27 જૂન રાત્રી 22 કલાક થી 3 જુલાઈ સવારે છ કલાક સુધી આ રસ્તાનો ઉપયોગ કરનારાઓની સલામતી માટે બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન નમસ્તે સર્કલ થી રાજસ્થાન હોસ્પિટલ તરફ જતા નવા રોડ ઓવરબ્રિજ નો ઉપયોગ કરી શકશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

પાલેજ નગરની પાંચ વર્ષની અંજીલા તેમજ ચાર વર્ષના સૂમેરે જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

રાજકોટ : બેંકમાંથી લોન લઈ ન ચૂકવેલ બે વ્યક્તિને ૬ મહિનાની સજા, વળતર રૂપે ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો.

ProudOfGujarat

સુરતનાં સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી ટેમ્પોમાંથી રમતાં-રમતાં અચાનક પટકાઈ, સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!