Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

Share

દિનેશભાઇ અડવાણી

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત અંડરબ્રિજ મેન્ટેનન્સ અને રીપેરીંગ કાર્યના કારણે તારીખ 27 જૂન રાત્રી 22 કલાક થી 3 જુલાઈ સવારે છ કલાક સુધી આ રસ્તાનો ઉપયોગ કરનારાઓની સલામતી માટે બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન નમસ્તે સર્કલ થી રાજસ્થાન હોસ્પિટલ તરફ જતા નવા રોડ ઓવરબ્રિજ નો ઉપયોગ કરી શકશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

મોદી મેજીક – ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસના સુપડા સાફ, આપ નું સુર-સુરયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!