Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં 14 મહિનાની બાળકીને ઉપાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.

Share

દિનેશભાઈ અડવાણી

રોડ-રસ્તા બનાવ આવેલ એમપી ના શ્રમજીવી પરિવાર બાળકી સાથે ઝૂંપડીમાં સૂતું હતું તે દરમિયાન રાત્રીના સમયે નરાધમ ઈસમે બાળકી ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.સવારે પરિવાર બાળકીને શોધ-શોધતા ગામના સ્મશાનમાં પહોંચતા બાળકી લોહી-લુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં મળી આવી હતી.બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ બાળકી નાજુક હાલતમાં જણાતા વડોદરા ખસેડવામાં આવી હતી.હાલ સમગ્ર ધટનાની તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વાસ્તવિક જીવનના હીરો સોનુ સૂદ પરિવાર સાથે પર્યાવરણને અનુકૂળ ગણપતિ વિસર્જન કરે છે

ProudOfGujarat

ભરૂચ : કોલીવાડા ગામે ક્રસર પ્લાન્ટ નાંખવા બાબતે ઉભો થયેલો વિવાદ.

ProudOfGujarat

શેરડીનું વધુ તેમજ ફાયદાકારક ઉત્પાદન થાય તે માટે વટારીયા ગણેશ સુગર ફેકટરી દ્વારા ભરૂચ ખાતે ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકમાં પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!