Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં 14 મહિનાની બાળકીને ઉપાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.

Share

દિનેશભાઈ અડવાણી

રોડ-રસ્તા બનાવ આવેલ એમપી ના શ્રમજીવી પરિવાર બાળકી સાથે ઝૂંપડીમાં સૂતું હતું તે દરમિયાન રાત્રીના સમયે નરાધમ ઈસમે બાળકી ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.સવારે પરિવાર બાળકીને શોધ-શોધતા ગામના સ્મશાનમાં પહોંચતા બાળકી લોહી-લુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં મળી આવી હતી.બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ બાળકી નાજુક હાલતમાં જણાતા વડોદરા ખસેડવામાં આવી હતી.હાલ સમગ્ર ધટનાની તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કક્ષાના 75 માં સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજવણી, જાણો કેટલા લોકો થઈ શકશે હાજર.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માંથી અપહરણ કરનારને ગણતરીની કલાકોમાં જેલ હવાલે કરતી પોલીસ

ProudOfGujarat

ભરૂચની વેલફેર સ્કૂલના શિક્ષકો-સંચાલકો વચ્ચે રકઝક : સામસામે આક્ષેપ બાજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!