Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમાં સ્વ.નાગરભાઇ વડગામા (ગજ્જર)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે “શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી”નું આયોજન…

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના પ્રમુખ અને જાણીતા પત્રકાર પિયુષ ગજ્જરના પિતાજી સ્વ.નાગરભાઇ જગજીવભાઇ વડગામા (ગજ્જર) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ” શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી” નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ તા-23/7/2019 મંગળવાર, સમય-રાત્રી 9:30 કલાકે ઇન્દ્રરેસીડેન્સી,મુનસર તળાવ રોડ ,ખોડીયાર માતાજીના મંદિર સામે વિરમગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગોપાલ સાધુ, પ્રકાશ ગોહિલ, નરેશદાન કેશરીયા, દશરથ ઠાકોર સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે ભજન સંતવાણી રજુ કરવામાં આવશે. સમસ્ત વડગામા પરીવાર દ્વારા તમામ ભજનપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

Advertisement


Share

Related posts

વડોદરા : ફાઈન આર્ટસમાં તા.૫ અને ૬ મે ના રોજ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન તેજઃ ગંધાર અને કોસમડી ગામે વિશેષ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

ઉમરપાડા : બિલવણ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉન દરમિયાન 150 કુટુંબોને મફત અનાજ નહીં અપાતા લોકો મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!