Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમાં સ્વ.નાગરભાઇ વડગામા (ગજ્જર)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે “શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી”નું આયોજન…

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના પ્રમુખ અને જાણીતા પત્રકાર પિયુષ ગજ્જરના પિતાજી સ્વ.નાગરભાઇ જગજીવભાઇ વડગામા (ગજ્જર) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ” શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી” નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ તા-23/7/2019 મંગળવાર, સમય-રાત્રી 9:30 કલાકે ઇન્દ્રરેસીડેન્સી,મુનસર તળાવ રોડ ,ખોડીયાર માતાજીના મંદિર સામે વિરમગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગોપાલ સાધુ, પ્રકાશ ગોહિલ, નરેશદાન કેશરીયા, દશરથ ઠાકોર સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે ભજન સંતવાણી રજુ કરવામાં આવશે. સમસ્ત વડગામા પરીવાર દ્વારા તમામ ભજનપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

Advertisement


Share

Related posts

વિસાવદર : સરસઈ ગામે રહેતા પટેલ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત.

ProudOfGujarat

રાજપીપળા રામગઢના ક્ષતિગ્રસ્ત પુલનું યુદ્ધના ધોરણે થઈ રહેલું સમારકામ

ProudOfGujarat

અનોખી ઉજવણી : ભરૂચ : ’73 મા ચાર્ટર્ડ એકાઉટન્ટસ ડે’ નિમિત્તે ‘ICAI ભવન’ ખાતે ‘બ્લડ ડોનેશન’ અને ‘ટ્રી પ્લાન્ટેશન’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!