Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

આજ રોજ સવારે ભરૂચ નજીક આવેલા નંદેલાવ ગામ પંચાયત ની હદ વિસ્તારમાં ભરૂચ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષા રોપણનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકાર સંઘ ના સભ્યોએ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે વૃક્ષા રોપણ કર્યું હતું અંદાજીત ૨ કી.મી જેટલા વિસ્તારમાં ૪૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ માટે ખૂબ સારી બાબત કહી શકાય તેમ છે.

Advertisement


Share

Related posts

વાલીયા તાલુકાનાં રાજપરા ગામે જીઓ કંપનીનું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી વારંવાર ખોટકાતા કોરોના વાયરસની મહામારીનાં સમયમાં ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

ભરૂચ : “મગ” ઉત્પાદનનું ખરીદ સેન્ટર શરૂ કરવા વાગરાનાં ધારાસભ્યની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!