Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

આજ રોજ સવારે ભરૂચ નજીક આવેલા નંદેલાવ ગામ પંચાયત ની હદ વિસ્તારમાં ભરૂચ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષા રોપણનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકાર સંઘ ના સભ્યોએ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે વૃક્ષા રોપણ કર્યું હતું અંદાજીત ૨ કી.મી જેટલા વિસ્તારમાં ૪૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ માટે ખૂબ સારી બાબત કહી શકાય તેમ છે.

Advertisement


Share

Related posts

ભેજા બાજે ભારે કરી – ભરૂચમાં ચોરીના લેપટોપ સાથે એક ભેજાબાજની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા વુમન્સ મન્થ અંતર્ગત તમામ મહિલાઓ અને એજન્ટો માટે વિશેષ ઑફર્સ

ProudOfGujarat

રાજકોટ-કણકોટ પાસે મહિલાની કોહવાયેલી હાલતમાં મળેલી લાશનો કેસ-બે શખ્સોની કરી પોલીસે ધરપકડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!