Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

આજ રોજ સવારે ભરૂચ નજીક આવેલા નંદેલાવ ગામ પંચાયત ની હદ વિસ્તારમાં ભરૂચ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષા રોપણનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકાર સંઘ ના સભ્યોએ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે વૃક્ષા રોપણ કર્યું હતું અંદાજીત ૨ કી.મી જેટલા વિસ્તારમાં ૪૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ માટે ખૂબ સારી બાબત કહી શકાય તેમ છે.

Advertisement


Share

Related posts

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના હેડ-ફિક્સ્ડ ઈન્કમ શ્રી પુનીત પાલ દ્વારા આરબીઆઈની નાણાં નીતિ અંગે ટિપ્પણી

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

ગોધરા ખાતે મિશન વિદ્યા અંતર્ગત બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!