Proud of Gujarat
FeaturedGujarat

અંગરેશ્વર ગ્રામ સભામાં રજૂ કરાવેલ સવાલ અંગે ભરૂચ જિલ્લા કક્ષા ને રજુઆત….

Share

દિનેશભાઇ અડવાણી

અંગરેશ્વર ગ્રામ સભામાં થયેલ રજૂઆત નો નિકાલ ૧ વર્ષ નો સમય વીતી ગયો હતો સવાલ નો નિકાલ ન આવતા ખાસ ગ્રામસભાનો આયોજન તા .૧૫/૦૭/૨૦૧૯/ના રોજ કરવામાં આવેલ હતું જેની એજન્ડાની નકલ પણ આપ સાહેબ ને મોકલેલ હતી ગ્રામ જનોની રજૂઆત મુજબ જિલ્લા કક્ષાની સવાલ ની તાત્કાલિક નિરાકરણ આવે તે માટે આપ સહહેબની કક્ષાએ થી લાગુ વિભાગને ભલામણ કરી છેવાડાના ગામડાના માનવીના સવાલ નું નિરાકરણ થાય અને ગ્રામસભા ભરવાનો ઉદેશ પાર પડેઅને ગ્રામજનો નિરાકરણ જલ્દી આવે ….

Advertisement


Share

Related posts

ભરૂચના ટંકારીયા ગામની સીમમાં આવેલા બકરા ફાર્મમાંથી ૧૫ બકરાઓની ચોરી થતા પશુપાલકોમાં ફફડાટ…

ProudOfGujarat

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

ProudOfGujarat

પુષ્પમ ગ્રુપ દ્વારા ભરૂચ ધ્વનિ વિદ્યાલયમાં ₹35 હજારથી વધુની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!