Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર- ફરી એકવાર ચૌટા બજારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Share

અંકલેશ્વર- ફરી એકવાર ચૌટા બજારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ચૌટા બજાર વિસ્તારમાં ભારે વરસાદના પગલે એક મકાનની દીવાલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે નગરપાલિકાના ફાયરબ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે આજુબાજુના રહીશો જોડે મકાનમાલિક ની પણ તું તું મેં મેં જોવા મળી હતી અગાઉ પણ કલેશ્વર ના ચોક બજાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ફરી એકવાર ચૌટા બજાર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા તંત્ર ઉપર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાન ધરાવતા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસ ફટકાર્યા બાદ પણ કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા ત્યારે હવે વારંવાર આવી ઘટના ત્યાં સુધી બંધ રહેશે તે હવે જોવાનું રહ્યું

Advertisement

Share

Related posts

ભરૂચ એન્ફોર્સમેન્ટ ટીમની મોટી કાર્યવાહી : 71 વાહનો સામે કેસ, ₹7.68 લાખથી વધુનો દંડ વસૂલાયો

ProudOfGujarat

સુરતનાં રિંગરોડ બ્રિજ પર કારચાલકે બાઇકસવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત, અકસ્માતને પગલે 1 કિમી સુધી ટ્રાફિક જામ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ કરતો વેપારી ઝડપાયો : કંપની અધિકારીએ તપાસ કરતા કૌભાંડ સામે આવ્યુ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!