Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી

Share

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી
આગામી તારીખ-૨જી સપ્ટેમબરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે શ્રીજીના ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના લોડ શિવા બોઇઝ મંડળ સભ્યો દ્વારા ગતરોજ સાંજે ગણેશજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ભાવિક ભક્તોએ ગણેશજીની આરતી ઉતારી ગણેશજીના દર્શન કર્યા હતા તો શોભાયાત્રામાં લોર્ડ શિવા બોઇઝ મંડળના યુવાનોએ વિવિધ કરતબ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

Advertisement

Share

Related posts

પાણી અછતગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજના: ખેત તલાવડીમાં મફત જીઓમેમ્બ્રેન સુવિધા

ProudOfGujarat

ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?

ProudOfGujarat

ઓનલાઈન રમીમાં 7.5 લાખનું સોનુ અને 3 લાખ હારી જતા પરિણીતાએ કર્યો આપઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!