Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી

Share

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી
આગામી તારીખ-૨જી સપ્ટેમબરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે શ્રીજીના ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના લોડ શિવા બોઇઝ મંડળ સભ્યો દ્વારા ગતરોજ સાંજે ગણેશજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ભાવિક ભક્તોએ ગણેશજીની આરતી ઉતારી ગણેશજીના દર્શન કર્યા હતા તો શોભાયાત્રામાં લોર્ડ શિવા બોઇઝ મંડળના યુવાનોએ વિવિધ કરતબ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

Advertisement

Share

Related posts

કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં પ્રથમ વખત દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ પાસે હાઈવે પર મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!