Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

Share

 
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
       વિરમગામમાં  20થી વધુ સ્થાનો પર સાર્વજનિક ગણેશોત્સવના આયોજનને કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણનુ નિર્માણ થયું છે. અનેક લોકો દ્વારા પોતાના ઘરે પણ વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરી છે. વિરમગામના વાલીયા ચોકમાં અલ્પેશભાઇ સોની અને નીલકંઠ રો બંગ્લોઝમાં આશિષભાઇ દ્વારા ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. સુધારફળી ચોકમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. જાણીતા સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં ઈકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બાપાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

જેતપુરમાં ખેડુત સમાજ દ્વારા દેશ વ્યાપી ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડ રોડ પર શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતો……

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલા જીઇબી ના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી રૂપિયા ૩૩ લાખ ઉપરાંતના સામાનની ચોરી થતા ચકચાર મચી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20659 કેસોનો નિકાલ થકી ₹37.78 કરોડનું સમાધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!