Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

Share

 
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
       વિરમગામમાં  20થી વધુ સ્થાનો પર સાર્વજનિક ગણેશોત્સવના આયોજનને કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણનુ નિર્માણ થયું છે. અનેક લોકો દ્વારા પોતાના ઘરે પણ વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરી છે. વિરમગામના વાલીયા ચોકમાં અલ્પેશભાઇ સોની અને નીલકંઠ રો બંગ્લોઝમાં આશિષભાઇ દ્વારા ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. સુધારફળી ચોકમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. જાણીતા સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં ઈકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બાપાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા જિલ્લા 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ ૫ શિક્ષકોને એનાયત કરાયા.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!