Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પાસે આવેલ અમન માર્કેટમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી માહોલ

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ અમન માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા ગોડાઉનમાં કામ કરતા કામદારો તથા આસપાસના લોકોમાં ભારે નાશ ભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ અમન માર્કેટમાં આજે સવારે અચાનક જ પ્લાસ્ટિકના વેસ્ટ અને લાકડાના જથ્થામાં આગ લાગી હતી. આગના પગલે ગોડાઉનમાં કામ કરતાં મજૂરો કામદારો તથા આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાતા ભારે ભાગદોડ મચી ગઈ હતી તાત્કાલિક અસરથી ડીપીએમસી ના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં હાલ કોઈપણ પ્રકારની જાનહાની થયેલ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરમાં ઠંડા પીણાની લારી તેમજ દુકાનો ચાલુ કરવા મામલે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ : વેપારીને સોશિયલ સાઇટ થકી પરિચયમાં આવેલ વ્યક્તિ સાથે ધંધામાં રોકાણ કરવા જતા છેતરપિંડીનો શિકાર બન્યા

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય જંબુસરના બાળકો ગરબે ધૂમયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!