Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-વરસાદી વાતાવરણ વચ્ચે બે અલગ અલગ સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટના-સદનસીબે કોઈ જાનહાની નહિ

Share

ભરૂચ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટનાઓ બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું,શહેરના સૈયદવાડ નજીક ખાટકીવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાસાઈ થઇ હતી જે ને લઇ દોડધામ મચી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
બીજી ઘટના શહેરના બળેલી ખો વિસ્તાર ખાતે બની હતી જેમાં એક મકાન ધરાસાઈ થતા ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.આમ વરસાદી વાતાવરણ વચ્ચે ને સ્થળે બનેલ ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મોતાલી ગામમાંથી ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવવાના મામલે કિશોરનું ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો…

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

એકતાનગર ગોરા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!