Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-વરસાદી વાતાવરણ વચ્ચે બે અલગ અલગ સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટના-સદનસીબે કોઈ જાનહાની નહિ

Share

ભરૂચ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટનાઓ બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું,શહેરના સૈયદવાડ નજીક ખાટકીવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાસાઈ થઇ હતી જે ને લઇ દોડધામ મચી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
બીજી ઘટના શહેરના બળેલી ખો વિસ્તાર ખાતે બની હતી જેમાં એક મકાન ધરાસાઈ થતા ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.આમ વરસાદી વાતાવરણ વચ્ચે ને સ્થળે બનેલ ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : તામિલનાડુ ખાતે જમાતમાં હાજરી આપનાર ઇખર ગામે મસ્જિદમાં રોકાયેલા લોકો પૈકી 4 ને શંકાસ્પદ કોરોના પોઝિટીવ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

વાંકલ : શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ તથા તમામ વિભાગમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!