Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-વરસાદી વાતાવરણ વચ્ચે બે અલગ અલગ સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટના-સદનસીબે કોઈ જાનહાની નહિ

Share

ભરૂચ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટનાઓ બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું,શહેરના સૈયદવાડ નજીક ખાટકીવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાસાઈ થઇ હતી જે ને લઇ દોડધામ મચી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
બીજી ઘટના શહેરના બળેલી ખો વિસ્તાર ખાતે બની હતી જેમાં એક મકાન ધરાસાઈ થતા ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.આમ વરસાદી વાતાવરણ વચ્ચે ને સ્થળે બનેલ ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના લીલોરા ગામમાં માતા સાથે સુઈ રહેલ 6 દિવસનું બાળક થયું ગુમ.

ProudOfGujarat

વડોદરા કલેક્ટર કચેરી ખાતે સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને કરાયા સન્માનિત.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાનાં છ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!