Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-આલીયાબેટમાં એકસાથે 100 થી વધુ ધેટાંના મોત-કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત

Share

આલીયાબેટમાં એકસાથે 150 થી વધુ ધેટાંના મોત નિપજતા પશુ માલિકો ભારે આઘાતમાં શરી પડ્યા હતા. કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત નિપજ્યા હતા. ધેટાંના શ્વાસ રુંધાવાના કારણે મોતનું પશુપાલકાઓનું અનુમાન લગાવી રહ્યા છે. 3 ગામના 5 પશુપાલકોને અંદાજિત 10 લાખ ઉપરાંતનું નુકશાન થયાનું જણાવી રહ્યા છે.
હાંસોટ નજીક આલીયાબેટ વિસ્તારમાં અંકલેશ્વર તાલુકાના તરીયા, જુના ભાઠા, અને સજોદ ગામના 5 જેટલા પશુપાલકો ચોમાસા દરમિયાન 450 થી વધુ ધેટાં- ધેટીનું ઝુંડ લઇ આલીયાબેટ ખાતે ગયા છે. જ્યા આજરોજ ત્યાં રહેતા કુતરાઓએ ધેટાંના ટોળા પર હુમલો કર્યો હતો. જેમાં 5 ધેટાંને ફાડી ખાધા હતા. આ દરમિયાન ટોળું દોડધામ મચી જતા એક પર એક ધેટાં ચઢી ગયા હતા.જેમાં ધેટાંઓ દબાય જતા તેમજ શ્વાશ રુંધાનતા ત્યાંજ 150 થી વધુ ધેટાંના મોત નિપજ્યા હતા

Advertisement

Share

Related posts

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

સુરતથી મુંબઈ જતા નેશનલ હાઇવે 48 પર આવેલા ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નર્મદાડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!