Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ

Share

નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ

નર્મદા નદીએ ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ પાર રાખવા સાથે ટી.ડી.ઓ,મામલતદાર,એસ.ડી.એમ સહિત સમગ્ર તંત્ર દોડતું થયું છે
નર્મદાજીલ્લા કલેક્ટરે આજરોજ સાંજે ચાર કલાક સુધી આઠ લાખ કુયુસેક કરતા વધુ પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત ના પગલે ભરૂચ તંત્રએ ખડેપગે થઈ ગંભીર નોર્થ લીધી છે.નીચાણવાળા વિસ્તારના લોકો ને સલામત સ્થળે ખસેડવા હુકમ કરાય છે.ભરૂચજિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના સરફુદીન,ખાલપીયા ગામમાંથી ૪૦૦ જેટલા લોકો ને સલામત સ્થળે ખસેડાયા તથા જુના છાપરા ગામ માંથી લાગભ ૧૫૦ જેટલા લોકો ને સલામત સ્થળે પોલીસ દ્વારા ખસેડાયા છે હાલમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ની જલસપાટી ૩૦ફૂટ છે જે 33 ફૂટ થાય તેવી શક્યતા છે હાલ નર્મદામાં પુર ના પગલે તારાજી ના દ્રષ્યો સર્જાય રહ્યા છે .કાંઠાવિસ્તારમાં અને ફૂર્જા વિસ્તારમાં હોડીઓ ફરતી થઈ જોવા મળે છે

Advertisement

Share

Related posts

ભરૂચ : વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલ કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

અહીંયા કોઈ રસ્તો છે – નેત્રંગ – ડેડીયાપાડા માર્ગ અત્યંત બિસ્માર બન્યો, કોન્ટ્રાકટરો સામે કાર્યવાહીની ઉઠી માંગ

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાની જાનીયાપીર પ્રાથમિક શાળાની આસપાસ વસતા 200 પરિવારોને મદદ પહોંચાડવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!