Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ

Share

નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ

નર્મદા નદીએ ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ પાર રાખવા સાથે ટી.ડી.ઓ,મામલતદાર,એસ.ડી.એમ સહિત સમગ્ર તંત્ર દોડતું થયું છે
નર્મદાજીલ્લા કલેક્ટરે આજરોજ સાંજે ચાર કલાક સુધી આઠ લાખ કુયુસેક કરતા વધુ પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત ના પગલે ભરૂચ તંત્રએ ખડેપગે થઈ ગંભીર નોર્થ લીધી છે.નીચાણવાળા વિસ્તારના લોકો ને સલામત સ્થળે ખસેડવા હુકમ કરાય છે.ભરૂચજિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના સરફુદીન,ખાલપીયા ગામમાંથી ૪૦૦ જેટલા લોકો ને સલામત સ્થળે ખસેડાયા તથા જુના છાપરા ગામ માંથી લાગભ ૧૫૦ જેટલા લોકો ને સલામત સ્થળે પોલીસ દ્વારા ખસેડાયા છે હાલમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ની જલસપાટી ૩૦ફૂટ છે જે 33 ફૂટ થાય તેવી શક્યતા છે હાલ નર્મદામાં પુર ના પગલે તારાજી ના દ્રષ્યો સર્જાય રહ્યા છે .કાંઠાવિસ્તારમાં અને ફૂર્જા વિસ્તારમાં હોડીઓ ફરતી થઈ જોવા મળે છે

Advertisement

Share

Related posts

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

ProudOfGujarat

ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લોકોએ ઠંડા પીણાનો સહારો લેવો પડયો..!!!

ProudOfGujarat

ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી માદરે વતન જતાં શ્રમિકોને ફૂડ પેકેટ વગેરે વસ્તુઓ આપી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!