Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે દસ દિવસના આતિથ્યબાદ વિઘ્નહર્તાને વાજતે ગાજતે ધામધૂમ પૂવૅક વિદાઈ આપવામા આવી હતી

Share

નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે દસ દિવસના આતિથ્યબાદ વિઘ્નહર્તાને વાજતે ગાજતે ધામધૂમ પૂવૅક વિદાઈ આપવામા આવી હતી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ગણેશ ચતુર્થી ના દિને બિરાજવામા આવેલા વિધ્નહર્તા ગણપતિ દાદાનુ આજે ભકતો દ્વારા બેન્ડવાજા તેમજ ડીજે ના તાલે વિવિધ મંડળો દ્રવરા અલગ અલગ ટીશર્ટ પહેરીને ભક્તો આગતાસ્વાગતા સાથે ગુલાલ ની છોડોમા રંગાઈને ભક્તો નાચગાન કરી રંગેચંગે ગણપતિ દાદા ને વિદાય આપવામાં આવી હતી

Advertisement

રાજપીપળા ના રાજમાર્ગો ઉપર વિવિધ રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ ગણેશ મંડળો નું સ્વાગત કરાયું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પ્રતિમાની હર્ષો ઉલ્લાસથી પૂજા અર્ચના કરી સ્થાપન કરવામાં આવી હતી ત્યાંર બાદ આજે ગણેશજીની પ્રતિમાને દસ દિવસની પૂજા અર્ચના બાદ આજ રોજ વિઘ્નહર્તા ગણપતિ દાદાની વિદાય આપવા મોટી સંખ્યામાં ભક્તો ગણેશજી ના વિસૅજનના વરધોડામા જોડાયા હતા અને ભક્તો બેન્ડવાજા ની પાટીના તાલે નાચગાન કરી ઝુમી ઉઠીને ગુલાલની છોડોના રંગમાં રંગાઈ ગયા હતા રાજપીપળા ખાતે ગણેશજી ની નિકળેલી વિદાય યાત્રા મા ભક્તો ભારે દશૅન અથૅ ઉમટીયા હતા ત્યારબાદ ભકતો દ્વારા રાજપીપળા સરકારી ઓવારા માં વિઘ્નહર્તા ગણપતિ દાદા નુ દસ દિવસના આતિથ્ય બાદ આજે રંગેચંગે ધામધૂમ પૂવૅક ગણપતિ દાદાની પ્રતિમા નુ વિસર્જન કરવામાં આવ્યું હતું…


Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતની શુક્લતીર્થ બેઠક પર કોંગ્રેસના ઈન્દ્રસિંહ પરમારે ફોર્મ ભર્યું

ProudOfGujarat

પાલેજ હાઇસ્કુલ ખાતે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના બોરીદ્રા ગામે ફટાકડા ફોડવાની બાબતે લાકડીના સપાટા માર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!