Proud of Gujarat
FeaturedGujaratINDIA

શક્તિનાથથી સિવિલ રોડ પરના ખાડા પેચિંગ કરવા ખોદાયા બાદ છોડી દેવાયાં :- રાહદારીઓ પરેશાન

Share

શક્તિનાથથી સિવિલ તરફ જતાં માર્ગ પર ભરૂચ નગરપાલિકા દ્વારા પેચિંગ કામ માર્ટ ખાડા ખોદવામાં આવ્યા અને પેચિંગ કર્યા વગર જ છોડી દેવતા પાલિકતંત્રની કામગીરી જાણે પ્રજાને નડતરરૂપ બનવા માટે હોય તેમ ફલિત થઇ રહ્યું છે.
ભરૂચના શક્તિનાથ થઈ સિવિલ તરફ જતાં માર્ગ પર સિંધવાઈ માતાના મંદિરના પાછળના ગેટ તરફ મોટા ખાડા પડતાં કેટલાય સમયથી વાહનચાલકો પરેશાન થતાં હોય અને ખાડાના કારણે રોંગ સાઇડ જતાં નાના મોટા અકસ્માતો થાય છે. તેવા સંજોગોમાં નગરપાલિકાતંત્રએ પેચિંગ કામ માટે ખાડા કરી અને પેચિંગ કામ કર્યા સિવાય જ ખાડા જૈ સૈ થૈ રહેવા દેતાં લોકોમાં આક્રોશ અને નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

Advertisement

Share

Related posts

નડીયાદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

દહેજ ગ્રામ પંચાયત નજીક ગટરમાંથી એક પુરુષ ની લાસ મળી

ProudOfGujarat

દહેજની સરસ્વતિ ટાઉનશીપમાં બમ્પના કારણે કાબુ ગુમાવતાં એક્ટીવા ચાલક પટકાયો : સારવાર વેળાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!