Proud of Gujarat
FeaturedGujaratINDIA

શક્તિનાથથી સિવિલ રોડ પરના ખાડા પેચિંગ કરવા ખોદાયા બાદ છોડી દેવાયાં :- રાહદારીઓ પરેશાન

Share

શક્તિનાથથી સિવિલ તરફ જતાં માર્ગ પર ભરૂચ નગરપાલિકા દ્વારા પેચિંગ કામ માર્ટ ખાડા ખોદવામાં આવ્યા અને પેચિંગ કર્યા વગર જ છોડી દેવતા પાલિકતંત્રની કામગીરી જાણે પ્રજાને નડતરરૂપ બનવા માટે હોય તેમ ફલિત થઇ રહ્યું છે.
ભરૂચના શક્તિનાથ થઈ સિવિલ તરફ જતાં માર્ગ પર સિંધવાઈ માતાના મંદિરના પાછળના ગેટ તરફ મોટા ખાડા પડતાં કેટલાય સમયથી વાહનચાલકો પરેશાન થતાં હોય અને ખાડાના કારણે રોંગ સાઇડ જતાં નાના મોટા અકસ્માતો થાય છે. તેવા સંજોગોમાં નગરપાલિકાતંત્રએ પેચિંગ કામ માટે ખાડા કરી અને પેચિંગ કામ કર્યા સિવાય જ ખાડા જૈ સૈ થૈ રહેવા દેતાં લોકોમાં આક્રોશ અને નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

Advertisement

Share

Related posts

કાશ્મીરના પહેલગામમાં  શહીદ થયેલા પુણ્યાત્માઓને હિંદુવાદી સંગઠનોએ શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

ભરૂચ ના પગુથણ ગામ નજીક નહેર માં ડૂબી જતાં એક યુવાન નું મોત થયું હતું..યુવાન નહેર માં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…

ProudOfGujarat

રાજસ્થાનના ઝાલોરમાં દલિત વિદ્યાર્થીના મોતની ઘટનાના વિરોધમાં માંગરોળમાં મૌન રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!