Proud of Gujarat
FeaturedGujaratINDIA

શક્તિનાથથી સિવિલ રોડ પરના ખાડા પેચિંગ કરવા ખોદાયા બાદ છોડી દેવાયાં :- રાહદારીઓ પરેશાન

Share

શક્તિનાથથી સિવિલ તરફ જતાં માર્ગ પર ભરૂચ નગરપાલિકા દ્વારા પેચિંગ કામ માર્ટ ખાડા ખોદવામાં આવ્યા અને પેચિંગ કર્યા વગર જ છોડી દેવતા પાલિકતંત્રની કામગીરી જાણે પ્રજાને નડતરરૂપ બનવા માટે હોય તેમ ફલિત થઇ રહ્યું છે.
ભરૂચના શક્તિનાથ થઈ સિવિલ તરફ જતાં માર્ગ પર સિંધવાઈ માતાના મંદિરના પાછળના ગેટ તરફ મોટા ખાડા પડતાં કેટલાય સમયથી વાહનચાલકો પરેશાન થતાં હોય અને ખાડાના કારણે રોંગ સાઇડ જતાં નાના મોટા અકસ્માતો થાય છે. તેવા સંજોગોમાં નગરપાલિકાતંત્રએ પેચિંગ કામ માટે ખાડા કરી અને પેચિંગ કામ કર્યા સિવાય જ ખાડા જૈ સૈ થૈ રહેવા દેતાં લોકોમાં આક્રોશ અને નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

Advertisement

Share

Related posts

પત્ની સાથે સંબંધ રાખતો હોવાની શંકાએ ગ્રામ પંચાયતના કારકૂન પર હુમલો

ProudOfGujarat

ગોધરાના પ્રોફેસરના ઘરના આંગણામાં ઉછરેલા ગુલાબના છોડને મળ્યુ લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.!!જાણો કેમ.?

ProudOfGujarat

ભરૂચ પથક માં દીપાવલી પર્વની રાત્રીએ ચાર આગના બનાવો નોંધાયા અન્ય નાની મોટી આગના બનાવો પણ બન્યા જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!