Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

Share

ગત શુક્રવારના રોજ ભારે વરસાદ થતાં અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં આમલાખાડીના પાણી ભરાયા હતા.
અંકલેશ્વર શહેરમાં ગત રોજ ભારે વરસાદના પગલે આમલાખાડીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા શહેરના એશિયાનગર, ત્યાગીનગર જેવાં વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વળી અંકલેશ્વરની ધણી કંપની આડોડાઈ કરી વરસાદના સમયે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડી દેતી હોવાથી પ્રદૂષિત પાણી શહેરી વિસ્તારમાં ધૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

Advertisement

Share

Related posts

માટીનું દાન કરનાર ઝગડીયા જીઆઈડીસીની નામાંકિત કંપની અંગેની અંગત-સંગત વાતો તેમજ હકીકતોથી સનસનાટી.

ProudOfGujarat

ગાંધીના ગુજરાતમા દારુબંધી વચ્ચે ભાજપના સાંસદે કહ્યુ ” વાઇન વગર ચુંટણી જીતી શકાતી નથી

ProudOfGujarat

ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થતાં ધારીખેડાનો ભુમી પૂજન અને લોકાર્પણ કાર્યક્રમ રદ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!