Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

Share

ગત શુક્રવારના રોજ ભારે વરસાદ થતાં અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં આમલાખાડીના પાણી ભરાયા હતા.
અંકલેશ્વર શહેરમાં ગત રોજ ભારે વરસાદના પગલે આમલાખાડીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા શહેરના એશિયાનગર, ત્યાગીનગર જેવાં વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વળી અંકલેશ્વરની ધણી કંપની આડોડાઈ કરી વરસાદના સમયે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડી દેતી હોવાથી પ્રદૂષિત પાણી શહેરી વિસ્તારમાં ધૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ વાગરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇકબાલ પટેલનું મુંબઇ ખાતે નિધન…..

ProudOfGujarat

संजू” ने पहले दिन की धमाकेदार ओपनिंग, 34.75 करोड़ रुपये के साथ बनी 2018 की सबसे बड़ी ओपनर!

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના લોઢણ ફળીયામાં ઘરમાંથી પાણીના ઝરણ ફૂટ્યાં : ચોમાસાના 4 મહિના ઘરમાં રહેવું પણ મુશ્કેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!