Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

Share

ગત શુક્રવારના રોજ ભારે વરસાદ થતાં અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં આમલાખાડીના પાણી ભરાયા હતા.
અંકલેશ્વર શહેરમાં ગત રોજ ભારે વરસાદના પગલે આમલાખાડીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા શહેરના એશિયાનગર, ત્યાગીનગર જેવાં વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વળી અંકલેશ્વરની ધણી કંપની આડોડાઈ કરી વરસાદના સમયે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડી દેતી હોવાથી પ્રદૂષિત પાણી શહેરી વિસ્તારમાં ધૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

Advertisement

Share

Related posts

ભાવનગર : ઉમરાળાના રંગોળા ચોકડી નજીકથી જ્વલનશીલ પ્રવાહી ભરેલો ટ્રક ઝડપાયો

ProudOfGujarat

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : આમોદ-પુરસા રોડ નવી નગરી ખાતેથી અગ્નિશસ્ત્રો સાથે બે આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!