Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

Share

ગત શુક્રવારના રોજ ભારે વરસાદ થતાં અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં આમલાખાડીના પાણી ભરાયા હતા.
અંકલેશ્વર શહેરમાં ગત રોજ ભારે વરસાદના પગલે આમલાખાડીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા શહેરના એશિયાનગર, ત્યાગીનગર જેવાં વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વળી અંકલેશ્વરની ધણી કંપની આડોડાઈ કરી વરસાદના સમયે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડી દેતી હોવાથી પ્રદૂષિત પાણી શહેરી વિસ્તારમાં ધૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

વડોદરામાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે સાયકલ રેલી : પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

ગાંધીજીની જન્મ ભૂમી અને કૃષ્ણ સખા સુદામાજીની પવિત્ર ભૂમિ તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત પોરબંદરનું એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!