Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જી આઈ ડી સી પાનોલી વિસ્તાર પાસે આવેલ પાણીની કેનાલ માં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા જાગૃત યુવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, હાલ આ વ્યક્તિ ની કોઈપણ જાતની ઓળખ કરવામાં આવી નથી વ્યક્તિની ડેડબોડી જોતા લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પાછલા કેટલાક દિવસોથી લાવરી હાલતમાં પડ્યો હોય તથા કોઈ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, હાલ સમગ્ર ઘટના પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસે કતલખાતે લઇ જવાથી 14 પશુઓને મુક્ત કરાવ્યાં

ProudOfGujarat

અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલ : 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ : દેશભરમાં એલર્ટ અપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા પાસે થયેલ લૂંટનાં બનાવનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!