Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો આજે સવારે છબનપુર પાસે બેફામ હકારી લાવેલ ટ્રક ચાલકે એસટી બસ ને પાછળથી ટક્કર મારતાં ૩૫ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો કોઇ ઇજા કે જાનહાની થઈ ન હતી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના ધાધલપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા અગિયારસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગોધરા : વાવાઝોડામાં નુકશાન પામેલા પાકનો સર્વે કરી વળતર આપવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસનુ આવેદનપત્ર.

ProudOfGujarat

પાલેજ : વલણ ખાતે ઇસ્લાહે મુઆશરાનો પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!