Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો આજે સવારે છબનપુર પાસે બેફામ હકારી લાવેલ ટ્રક ચાલકે એસટી બસ ને પાછળથી ટક્કર મારતાં ૩૫ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો કોઇ ઇજા કે જાનહાની થઈ ન હતી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે લેબ-ઓપરેશન થિયેટરનાં સાધનની ઉપલબ્ધિ કરાઇ.

ProudOfGujarat

નર્મદાના રાજપીપળા ખાતે વૈશ્વિક ક્ષેત્રે કાર્ય કરતી ઇન્ટેક ની સ્થાપના કરતા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ

ProudOfGujarat

પંડવાઈ સુગર ના ચેરમેન તરીકે પુનઃ ઇશ્વર સિહ પટેલ બિનહરીફ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!