Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો આજે સવારે છબનપુર પાસે બેફામ હકારી લાવેલ ટ્રક ચાલકે એસટી બસ ને પાછળથી ટક્કર મારતાં ૩૫ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો કોઇ ઇજા કે જાનહાની થઈ ન હતી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા : કેવડીયા વિસ્તારનાં ખેડૂતોને કેમ ન મળ્યું સિંચાઈનું પાણી ? જાણો વધુ..

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજનું અપમાન કરાતું હોવાનો યુવાનનો આક્ષેપ ?!!

ProudOfGujarat

ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો એ વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!