Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો આજે સવારે છબનપુર પાસે બેફામ હકારી લાવેલ ટ્રક ચાલકે એસટી બસ ને પાછળથી ટક્કર મારતાં ૩૫ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો કોઇ ઇજા કે જાનહાની થઈ ન હતી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પી.એમ નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનું કરાયું ઈ-લોન્ચિંગ.

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે વોર્ડ નં. 2 માં ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!