Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના પીરામણ નાકા ગેસ કંપની વચ્ચે આવેલ રોડ બાજુમાં ભાટવાડ ઝુપડપટ્ટીમાં થી તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી કોઈ ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ તપાસ માટે ઘટનાસ્થળ ઉપર આવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

જંબુસર નગર પાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ,સ્માર્ટક્લાસનું ઉદઘાટન.

ProudOfGujarat

ભરૂચ-આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની

ProudOfGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!