Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શહીદદીન નિમિત્તે S.P કચેરીએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

Share

આજરોજ શહીદદીનની ઉજવણીના ભાગરૂપે S.P કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્દ ખાતે અમર શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાલંદા સોસાયટી પાસે પુનિતનગર સોસાયટીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!